તાલીમ શિબિર


કેન્દ્ર આદિવાસી જીવન અને સાંસ્કૃતિ વિષયક સામાન્ય તાલીમ ઉપલબ્ધ કરે છે. આદિવાસી વિસ્તારોમાં કામ કરતા સરકારી અધિકારીઓને વિશેષ પ્રકારના તાલીમબદ્ધ કરે છે. ઉપરાંત વન વિભાગના કર્મચારીને સંબંધિત તાલીમ કાર્યક્રમો પણ આ કેન્દ્રનાં તાલીમ કાર્યક્ષેત્રમાં આવે છે. કેન્દ્ર દ્વારા અપાતી તાલીમનો વ્યાપ તાજેતરમાં વિસ્તૃત બનાવીને ગ્રામીણ કક્ષાએ પાયાનું કામ કરતા તલાટી, ગ્રામસેવક, સરપંચ, મુખી પટેલ, યુવાકાર્યકરોને આવરી લેવાયા છે. આ ઉપરાંત સ્વૈચ્છિક સેવકોને તાલીમ આપવી એ પણ આ કેન્દ્રની મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ છે.

નં. તાલીમની વિગત કેન્દ્ર ખાતે કેન્દ્ર બહાર કુલ
વર્ગ તાલીમાર્થી વર્ગ તાલીમાર્થી વર્ગ તાલીમાર્થી
૧. વર્ગ-1ના અધિકારી મદદનીશ ૫૭ ૯૬૩ ૫૬ ૫૯ ૧,૦૧૯
૨. વર્ગ-2ના વન અધિકારી ૮૩ ૮૩
૩. વર્ગ-3ના પ્રાયોજના અધિકારી ૨૪ ૫૧૫ ૩૬ ૧,૧૩૨ ૬૦ ૧,૬૪૭
૪. રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વનપાલ) ૧૪૪ ૩૩ ૧૭૭
૫. વનવિભાગના બીટગાર્ડ ૭૭ ૫૭૮ ૧૨ ૬૫૫
૬. આશ્રમશાળાના શિક્ષક ૧૧ ૮૩૩ ૧૨ ૮૩૮
૭. આશ્રમશાળાના વોર્ડન/ગૃહપતિ ૩૮ ૫૨૪ ૫૬૨
૮. આંગણવાડી સુપરવાઈઝર બહેનો ૧૬૧ ૧૬૧
૯. આંગણવાડી કાર્યકર બહેનો ૩૦ ૧,૭૩૫ ૩૦ ૧,૭૩૫
૧૦. અધિકારીઓ (ગ્રામીણ તાલીમ કેન્દ્ર) ૫૨ ૮૧ ૪,૭૦૫ ૮૪ ૪,૭૫૭
૧૧. સહકારી મંડળીઓના મંત્રી ૯૨ ૯૨
૧૨. ભાષાની તાલીમ (શિબિર) ૪૦ ૪૦
૧૩. જાગૃતિ શિબિર
૧૪. ચેતના શિબિર ૫૦ ૫૦
૧૫. આદિવાસી યુવકો ૧૨૪ ૧૨૪
૧૬. સ્વ-રોજગારી સંસ્થાઓના વહીવટ કર્તા ૧૨૯ ૧૨૯
૧૭. વન અધિનિયમ 2006 નીચે તાલીમ ૧૨ ૨૪૩ ૧૨ ૨૪૩
  કુલ ૧૧૮ ૨,૨૮૧ ૧૮૬ ૧૦,૦૩૧ ૩૦૪ ૧૨,૩૧૨
સંબંધિત કડીઓ