વપરાશ માટેની સરતો


આ વેસાઈટ ભારતના ગુજરાત રાજ્યના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ દ્વારા બનાવવામાં, વિકસાવવામાં અને ચલાવવામાં આવી રહી છે.

આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતીની ચોક્કસાઈ અને પ્રવાહિતા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં આ માહિતીને કાયદા અનુસારનું નિવેદન હોવાનું માની લેવું નહી તેમજ કોઈ કાનૂની હેતુ માટે તેનો ઉપયોગ પણ કરવો નહી. ક્યારેક કોઈ શંકા કે દ્વિધા જેવું જણાય તો વપરાશકર્તાને વિનંતી છે કે તેઓ ખાતા પાસે/કેન્દ્ર પાસે અથવા અન્ય સ્ત્રોતમાંથી તેની સ્પષ્ટતા મેળવી લે. ઉપરાંત યોગ્ય વ્યાવસાયિક સલાહ પણ મેળવી લે.

આ માહિતીના ઉપયોગને કારણે અથવા તેનો ઉપયોગ ન કરવાને કારણે કોઈ ખર્ચ થાય, નુકસાન થાય અથવા ગેરફાયદો થાય તો તેવા ખર્ચ, નુકસાન કે ગેરફાયદા માટે આ વેબસાઈટમાંથી કે તેના સંદર્ભમાં કોઈપણ મર્યાદા વિના થતા ખર્ચ, નુકસાન કે ગેરફાયદા માટે આ ખાતું કોઈપણ સંજોગોમાં જવાબદાર નથી. આ શરતો અને બોલીઓ ભારતીય કાયદા અનુસાર અને તેને આધિન છે. આ શરતો અને બોલીઓમાંથી ઉદ્ભભવતો કોઈપણ વિવાદ ભારતની અદાલતોના કાયદાક્ષેત્રમાં આવે છે.

આ વેબસાઈટ આપવામાં આવેલી માહિતીમાં કોઈ hyper test જોડાણ હોઈ શકે અથવા કોઈ બિનસરકારી કે ખાનગી સંસ્થા દ્વારા નિભાવાતી માહિતી સાથે તેનું જોડાણ હોઈ શકે. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત સરકાર, ભારત આવા જોડાણો કે દર્શકો માત્ર તમારી જાણ અને સુગમતા ખાતર જ ઉપલબ્ધ કરે છે. તમે જ્યારે કોઈ બહારની વેબસાઈટ સાથેના જોડાણને પસંદ કરો છો, ત્યારે તમે આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત સરકાર, ભારતની વેબસાઈટ છોડી દો છો અને તે સમયે તમે તે બહારની વેબસાઈટના માલિકો પુરસ્કર્તાઓ ગોપનીયતા અને સલામતીની નીતિને આધિન છો. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત સરકાર, ભારત તમને આવા જોડાણ ધરાવતી વેબસાઈટના પાના ઉપલબ્ધ હશે જ એવી કોઈ ખાતરી આપતું નથી.

આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત સરકાર, ભારત તમને એવી કોઈ જ બાંહેધરી આપતું નથી કે એવી જોડાણ ધરાવતી વેબસાઈટ ભારત સરકારની વેબ માર્ગદર્શિકાનું પાલન કરતી હશે.