અમારી જવાબદારી નથી


આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રની આ વેબસાઈટ માત્ર માહિતી આપવાના હેતુથી જ નિભાવવામાં આવી છે. માહિતીની ચોક્કસાઈ માટે તેમજ તેને અદ્યતન બનાવવા માટે અમે સઘન શક્ય પ્રયાસો કર્યા છે. તેમ છતાં આ વેબસાઈટ પર મૂકવામાં આવેલ પરિપત્રો ઉપયોગ કરનાર અધિકારીઓને નમ્ર સલાહ કે તેમાં દર્શાવવામાં આવેલ કોઈપણ માહિતીની ખરાઈ પરત્વે શંકા જણાય તો કૃપયા આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનો સંપર્ક કરશો. વેબસાઈટ પરની માહિતીની સામગ્રીમાં ક્યાંક વિરોધાભાસ દેખાય, તો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરાયેલ માહિતીની હાર્ડકોપી પર જ આધાર રાખવો, તેમજ તેવી બાબતો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનાં ધ્યાન ઉપર મુકવી.